પ્રશ્નોત્તર સાઇટમેપ સંપર્ક હોમ A : English
  The single most important thing to attract investment in our cities is the cleanliness.  
   
  Chief Minister, Gujarat  
સમાચાર અને ઉદ્ઘોષણા

 

The CM's vision about Nirmal Gujarat. A massive initiative focussed on clean and healthy Gujarat...

‘Nirmal-Gram' is a Central Government's scheme under which as many as 350 Gram-Panchayats...

  વધુ
નિર્મળ ગુજરાત - એક કેન્દ્ર બિન્દુ
અતિ સંવેદનશિલ બાબતો પર ધ્યાન કેંદ્રિત કરવા ગુજરાત રાજ્ય પાસે એક આગવી અને અલગ કાર્યપદ્ધતિ છે. રાજ્યમાં દરેક વર્ષ એ એક વિષય સાથે ઉજવાય છે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્ય મંત્રી શ્રી નરેંદ્રભાઇ મોદીની આ પહેલવૃત્તિ છે. “વિષય વર્ષ” ઉજવણીની  સફળતા એ સ્થિતિઓનુ જબરદસ્ત અને ઉંડાણ પુર્વક અમલીકરણ પર આધાર રાખે છે, દા. ત. વ્યૂહરચના, અમલીકરણ, ભૂમિકઓ નક્કી કરવા વિગેરેથી લાગતા વળગતા દરેક વિભગો દ્વરા નિયમિત પગેરું તથા દેખરેખ અને નિયંત્રણ સુધીની બાબતોનું વર્ણન ઉચ્ચક્ક્ષા સુધી થવું જોઇએ.
નિર્મળ ગુજરાતનો ઉદેશ

જનભાગીદારી ઘ્‍વારા ખાસ કરીને મહિલા   સશકિતકરણ થકી રાજયની શકિત  વઘારવા સુનિયોજિત સાંસ્‍કૃતિક અભગિમથી સ્‍વચ્‍છ હવા, સ્‍વચ્‍છ જળ અને ભૂમિ સ્‍વચ્‍છ રાખવા માટેનો સંકલ્‍પ.

આ પહેલવૃત્તિની  શરૂઆત માનનીય મુખ્ય મંત્રી શ્રી નરેંદ્રભાઇ મોદી દ્વરા શહેરી તથા ગ્રમ્ય વિસ્તારના  નવનિર્માણ અને આવનારી પેઢી માટે વહેવારુ જીવનનું રૂપાંતર કરવા થયેલ છે.  આ મિશનને તેની ભૂમિકાની રૂપરેખા બનાવવા માટે છુટ્છાટ આપવમાં આવેલ છે. તેને દરેક લાગતા વળગતા વિભાગ સાથે પરમર્શ કરી વિભાગ ની વ્યૂહરચના નક્કી કરવા માટે સત્તા આપવામાં આવેલ છે. હકીકતમાં આ મિશનની શરૂઆત ઘણા બધા વિભાગ સાથે એક “કોરી પાટી” ના સ્વરૂપમાં થયેલ છે.  શરૂઆતમાં મોટા ભાગના ભાગ લેનાર વિભાગોને તેમની વ્યૂહરચના નક્કી કરવા માટે મુખ્ય સચિવશ્રી તરફથી માર્ગદર્શન મળેલ, તેમ છતાં, પાછળથી દરેક વિભાગોએ તેમના સચિવશ્રીના સક્રિય માર્ગદર્શન  નીચે નવિનતમ વ્યૂહરચના નક્કી કરવાની રહેશે. હવે નિર્મળ ગુજરાતએ સ્વચ્છતા, વાતાવરણ અને જાહેર આરોગ્ય બાબતે ગુજરાતના 25 વિભાગોની પ્રવ્રિત્તિઓનું એક અનોખું કેન્દ્ર બિન્દુ છે.
>